ધર્મ એ મૃત્યુની કલા છે.
રાત આખી જમીન પર વરસ્યો મેહ,
માટી તો ભીંજાઈ ગઈ, પત્થર એના એહ.
એક સંત આગળ જઈને એક યુવાને પૂછ્યું, ગુરુદેવ જયારે
Allopathy
Homeopathy
કે Naturopathy
કામ ન આવે ત્યારે કઈ દવા કામ આવે? ગુરુદેવે જવાબ આપ્યો કે Sympathy દવાનું કામ આપે.
ક્યોંકિ ઝૂકના હમને સીખ લિયા હૈ.
બીચમે દો ઘડીકા નાટક દેખ કર જાના.