•   

    ૨:૨૧ - પ્રભુસ્મરણ

    ઉમ્ર મારી પૂછશો નહિ
    જવાનીમાં જ હું જીવ્યો છું
    સંઘર્ષ સાથે લડ્યો છું
    કામયાબી પામ્યો છું

  •   

    ૨:૨૦ - મિત્રો તથા સંબંધીઓ

    મિત્રોને ઘણીબધી વાતો કરવાની ઇચ્છા થાય, પણ ઘણી વાતો કરવી કે ન કરવીના વિચારે એમ ને એમ
    ધરબાઇ જાય છે. આજ તો મને લાગ્યું કે કહેવું છે તો ચાલ આજે જ કહી દઉં, કાલની કોને ખબર છે.

  •   

    ૧:૦૭ - “ગુરુ માટે”

    ધ્યાન મૂલમ્ ગુરુ મૂર્તિ
    મંત્ર મૂલમ્ ગુરુ વાક્યમ્
    પૂજા મૂલમ ગુરુ પદમ્મો
    ક્ષ મૂલમ્ ગુરુકૃપા.

  •   

    ૧:૬૩ - “શરીર અને આત્મા”

    આપણે જે શરીરથી જીવીએ છીએ એને જ જીવન માની આપણી યાત્રા પૂરી કરીએ છીએ. પણ વાસ્તવમાં આપણે આ શરીરને વાસ્તવિક હોવાપણું માનીએ છીએ પણ ખરેખર તો આનાથી ઉલટું જ આપણું જીવન છે

  •   

    ૧:૬૮ - “અહંકાર” “શ્રીનાથ અને જગન્નાથ

    શ્રીનાથ અને જગન્નાથ બે ખાસ મિત્રો હતા. એક મહાન શિલ્પી અને બીજો મહાન જ્યોતિષ. શ્રીનાથ એવો શિલ્પી કે એનો જોટો મળે નહિ. એ જે મૂર્તિ બનાવે એ આબેહૂબ બનાવે. સાચા અને ખોટાની ઓળખ ન કરી શકાય. જ્યારે જગન્નાથ એવો જ્યોતિષી કે એ જે જયોતિષ ભાખે એમાં મીનમેખ ન થાય.

  •   

    ૧:૭૧ - “શબ્દોની શ્રદ્ધાંજલિ”

    મેં શબ્દોથી આ માળા શ્રદ્ધાની શણગારી છે

    જગત છોડી જનારને શ્રદ્ધાંજલિરૂપે પહેરાવી છે...

  •   

    ૧:૭૨ - “સ્મશાન એ જ મંદિર”

    ઘણાં વર્ષો પૂર્વે મને એક વિચાર આવ્યો હતો કે મંદિર માટે, ઉપાશ્રય માટે, દેવળ માટે, મસ્જિદ માટે લખલૂટ રૂપિયા આપણે દાન આપીએ છીએ. તો સ્મશાન માટે કેમ કોઈ આટલા રૂપિયા આપતા નથી ! સ્મશાન તો ગામમાં એક હોય, મંદિર, મસ્જિદ, ગુરુવાર, ચર્ચ વગેરે તો ઘણા હોય. માટે જો સ્મશાન માટે થોડા ઘણા માણસો દાનમાં રૂપિયા આપવા તૈયાર થાય તો પણ સુંદર મઝાનું સ્મશાન થઈ જાય.

  •   

    ૧:૭૭ - “સાધુવ્યથા”

    ભૂલો પડી ભગવાન એકદિ તું આવજે
    જોઈ દશા અમારી કાંઈક રસ્તો બતાવજે..

  •   

    ૧:૭૮ - “બગીચાનો બેન્ચ બોલે છે”

    બગીચાના બેન્ચને એક દિવસ એકાએક વાચા ફૂટે છે. “ન જાણે વર્ષો થયા. હું અહીં બગીચામાં બેઠો છું. ન જાણે કેટલાય રંગ જોયા, તડકા-છાંયા જોયા, વરસાદ અને ટાઢ જોઈ, કોયલના મધુર ટહુકા સાંભળ્યા, પ્રેમીઓની પ્રેમગોષ્ઠિ સાંભળી તથા એ જ પ્રેમીઓના ઝઘડાનાં સમાધાન થતાં જોયાં. આ બધું જોઈને હવે હું બહુ થાક્યો એટલે મારી હૈયાવરાળ કાઢવા આજ બે શબ્દ કહેવા તૈયાર થયો છું તો સાંભળો

  •   

    ૧:૮૦ - “શું?”

    કલમ જેવી તાકાત નહિ.

    ખાણી-પીણી વગર મહેફિલ નહિ.

  •   

    ૧:૮૧ - “આજનો યુવાન”

    દીકરો મોટો થયો એટલે એક પતિ-પત્ની ભેગા બેસી એના વિશે વિચાર કરતા હતા. આપણો લાડીલો મોટો થઈને શું થશે?

  •   

    ૧:૮૩ - “સમજવાની એક વાત”

    ભગવાન મહાવીરે ઉપવાસ એટલે કે અનશનના જેટલા પ્રયોગ કર્યા એટલા આ પૃથ્વી ઉપર બીજા કોઈએ કર્યા નથી. મહાવીરે ૧૨ વર્ષમાં ૧ વર્ષ ભોજન લીધેલ એટલે કે ૧૨ મહિને એક મહિનો એટલે કે ૧૨ દિવસે એક દિવસ.

  •   

    ૧:૮૪ - "મનુષ્યની કામવાસના શારીરિક છે કે માનસિક?"

    માનવી છોડીને બધા પશુ-પક્ષીની કામવાસના વિશેષ ઋતુમાં જાગ્રત થાય છે. માત્ર માનવી એક એવું પ્રાણી છે જેની કામવાસના આખું વર્ષ જાગ્રત રહે છે.

  •   

    ૧:૯૧ - "મારી 'મા'ના સંસ્કાર"

    એક ગુજરાતી અને પંજાબી બે ખાસ મિત્રો હતા. એક દિવસ બંને મિત્રો સમુદ્રકિનારે ફરવા નીકળ્યા. ફરતા ફરતા બંને વચ્ચે કંઈક બોલચાલ થઈ. બોલાચાલીમાંથી બંને વચ્ચે ઝઘડો થયો. એટલે પંજાબીને ગુસ્સામાં આવીને ગુજરાતીને થપ્પડ મારી દીધી

  •   

    ૧:૯૬ - ગીત

    તું સ્નેહ કા સાગર હે

    તેરી એક કૃપાકે પ્યાસે હમ.. તું સ્નેહ

  •   

    ૧:૯૭ - "નૈ મૃત્યુ મરી ગયું"

    મૃત્યુ સાંભળતાં જ માણસનાં ગાત્ર ઢીલાં થઈ જાય છે. આપણને કોઈ જ્યોતિષી એમ કહે કે ભાઈ તમારું મૃત્યુ આજથી ત્રીસમે દિવસે થવાનું છે. તો સાંભળતા જ આપણે ખાલી કોથળા જેવા ઢીલા ઢસ થઈ જઈએ

  •   

    ૧:૯૮ - "ત્રણ એકકા"

    જૂગારીને રમતમાં ત્રણ એક્કા આવે તો છાતીસરસા ચાંપીને બેસી જાય છે. એ જાણે છે કે જીત મારી જ છે. પણ એ જાણતો નથી કે આખર હાર એની જ થાય છે.

  •   

    ૧:૯૯ - "આકર નાહના જાકર નાહના બીથૈમ દો ઘડી કા નાટક દેખકર જાના"

    બાળકને જ્યારે મેટર્નિટી હોમમાં જન્મ થાય છે ત્યારે આયા બાળકને નવરાવી-ધોવરાવી માના ખોળામાં મૂકે છે અને એ જ બાળક યુવા થાય છે અને છેલ્લે વૃદ્ધ થઈને એક દિવસ મૃત્યુને આધીન થાય છે

  •   

    ૧:૧૭ - "આજની આપણી દશા"

    સાયન્સે આપણને ઘણી સુખ સગવડ આપી પણ મૂળ વસ્તુ આપણી આગળથી છીનવી લીધી.

    શું છીનવાઈ ગયું જાણો છો? 

  •   

    ૧:૨૦ - કંઈક ખૂટે છે…

    માણસના જીવનમાં બચપણ અને યુવાની તો હવાની લહેરની જેમ પાસ થઈ જાય છે. જ્યારે બચપણ વિત્યું અને ક્યારે જવાની હાથતાળી આપી ચાલી ગઈ એની ખબર પડતી નથી. પણ જયારે જવાની ઢળવા લાગે છે



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC