ઘણાબધાને આ ‘‘સત્ય શું છે?’’ એ પ્રશ્ન સતાવતો હશે અને આ નવા યુગમાં નવયુવાનને વધારે ગુમરાહ કરે છે.
એક દિવસ એક યુવાને ભગવાન મહાવીરને પ્રશ્ન ર્ક્યો કે, માણસને જીવનભર ભય શાના કારણે લાગે છે?
એક નાનું એવું ગામ હતું. એ ગામમાં એક ઢોલી હતો. આ ઢોલી હંમેશાં સાંજના સમયે ઢોલ વગાડતો. ગામ આખું એનો ઢોલ સાંભળવા ભેગું થઇ જતું.
ભક્તિ જ્યારે સંગીતમાં પ્રવેશ કરે છે, સંગીત ‘‘કીર્તન’’ બની જાય છે. ભક્તિ જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે, ઘર ‘‘મંદિર’’ બની જાય છે.
એરિસ્ટોટલે કહ્યું છે કે, જો મૃત્યુ ન હોત તો જગતમાં કોઇ પણ ધર્મ ન હોત.
બહોત સાલ પહેલીકી બાત હૈ, મૈંને એક સુંદર કહાની સૂની થી. મૈં આજ આપકો યહ કહાની સૂનાના ચાહતા હું.
તું સ્નેહ કા સાગર હૈ તેરી એક કૃપાકે પ્યાસે હમ... તું સ્નેહ
ઓકી દાતણ જે કરે નરણા હરડે ખાય, દૂધે વાળું જે કરે, તે ઘરે વૈદ્ય ન જાય. ખાંડ-મીઠું ને સોડા સફેદ ઝેર કહેવાય, વિવેકથી ખાજો, નહિતર ના કહેવાય ના સહેવાય.
આવ્યો છું પ્રભુ શરણ તારે સ્વીકારી લે તું ચરણ તારે મોહમાયામાં હું લપટાયો, રાત કે દિવસ યાદ ન આવ્યો... બચપણ વિતાવ્યું રમતગમતમાં, જોબન વીત્યું જોતાજોતામાં બુઢાપે આવી દ્વાર ખખડાવ્યો, કાળ આવી સામે જ ઊભો...
‘‘કોરોના’’ એ સ્ત્રી માટે આશીર્વાદરૂપ છે. જ્યારે પુરુષ માટે સાચી સમજણનો સ્ત્રોત છે. મારો કહેવાનો મતલબ એમ નથી કે સ્ત્રીને કોરોના ન થાય. એને પણ કોરોના થાય અને એ પણ પુરુષની જેમ જ હૉસ્પિટલમાં જાય, પણ ફેર ક્યાં છે?
સંસારમાં જો આપણે વાસનાથી મુક્ત થઇ શકીએ તો આપણા જીવનમાં અડધી કામયાબી હાંસલ કરી લીધી એમ સમજવું. જો આપણે ઇચ્છાથી પણ મુક્ત બની જઇએ તો પછી મૃત્યુનો ભય જીવનમાંથી વિદાય થઇ જાય.
આ નવો યુગ ખરેખર જીવવા જેવો છે, માણવા જેવો છે, છતાં પણ માણસના ચહેરા પર હાસ્ય કેમ દેખાતું નથી! ખુશીનો અહેસાસ કેમ થતો નથી!