•   

    ૨:૧૬૫ - સત્ય શું છે?

    ઘણાબધાને આ ‘‘સત્ય શું છે?’’ એ પ્રશ્ન સતાવતો
    હશે અને આ નવા યુગમાં નવયુવાનને વધારે ગુમરાહ કરે
    છે.

  •   

    ૨:૧૬૮ - ભય શું છે?

    એક દિવસ એક યુવાને ભગવાન મહાવીરને પ્રશ્ન ર્ક્યો
    કે, માણસને જીવનભર ભય શાના કારણે લાગે છે?

  •   

    ૨:૧૭૦ - સંસ્કાર

    એક નાનું એવું ગામ હતું. એ ગામમાં એક ઢોલી હતો.
    આ ઢોલી હંમેશાં સાંજના સમયે ઢોલ વગાડતો. ગામ
    આખું એનો ઢોલ સાંભળવા ભેગું થઇ જતું.

  •   

    ૨:૧૭૧ - ભક્તિ

    ભક્તિ જ્યારે સંગીતમાં પ્રવેશ કરે છે,
    સંગીત ‘‘કીર્તન’’ બની જાય છે.
    ભક્તિ જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે,
    ઘર ‘‘મંદિર’’ બની જાય છે.

  •   

    ૨:૧૭૩ - મૃત્યુ ન હોત તો ધર્મ ન હોત

    એરિસ્ટોટલે કહ્યું છે કે, જો મૃત્યુ ન હોત તો જગતમાં
    કોઇ પણ ધર્મ ન હોત.

  •   

    ૨:૧૭૪ - મિત્ર હો તો ઐસા

    બહોત સાલ પહેલીકી બાત હૈ, મૈંને એક સુંદર કહાની
    સૂની થી. મૈં આજ આપકો યહ કહાની સૂનાના ચાહતા
    હું.

  •   

    ૨:૧૭૬ - ગીત

    તું સ્નેહ કા સાગર હૈ
    તેરી એક કૃપાકે પ્યાસે હમ... તું સ્નેહ

  •   

    ૨:૧૭૭ - અનુભવીનાં અમૃતવચન

    ઓકી દાતણ જે કરે નરણા હરડે ખાય,
    દૂધે વાળું જે કરે, તે ઘરે વૈદ્ય ન જાય.
    ખાંડ-મીઠું ને સોડા સફેદ ઝેર કહેવાય,
    વિવેકથી ખાજો, નહિતર ના કહેવાય ના સહેવાય.

  •   

    ૨:૧૮૦ - આત્મવ્યથા

    આવ્યો છું પ્રભુ શરણ તારે સ્વીકારી લે તું ચરણ તારે
    મોહમાયામાં હું લપટાયો, રાત કે દિવસ યાદ ન આવ્યો...
    બચપણ વિતાવ્યું રમતગમતમાં, જોબન વીત્યું જોતાજોતામાં
    બુઢાપે આવી દ્વાર ખખડાવ્યો, કાળ આવી સામે જ ઊભો...

  •   

    ૨:૧૮૪ - કોરોના સ્ત્રી માટે

    ‘‘કોરોના’’ એ સ્ત્રી માટે આશીર્વાદરૂપ છે. જ્યારે પુરુષ
    માટે સાચી સમજણનો સ્ત્રોત છે. મારો કહેવાનો મતલબ
    એમ નથી કે સ્ત્રીને કોરોના ન થાય. એને પણ કોરોના
    થાય અને એ પણ પુરુષની જેમ જ હૉસ્પિટલમાં જાય,
    પણ ફેર ક્યાં છે?

  •   

    ૨:૧૮૬ - વાસના એટલે સંસાર

    સંસારમાં જો આપણે વાસનાથી મુક્ત થઇ શકીએ તો
    આપણા જીવનમાં અડધી કામયાબી હાંસલ કરી લીધી
    એમ સમજવું. જો આપણે ઇચ્છાથી પણ મુક્ત બની
    જઇએ તો પછી મૃત્યુનો ભય જીવનમાંથી વિદાય થઇ જાય.

  •   

    ૨:૧૮૭ - નવા યુગની ગાથા કોણ લખશે?

    આ નવો યુગ ખરેખર જીવવા જેવો છે, માણવા જેવો
    છે, છતાં પણ માણસના ચહેરા પર હાસ્ય કેમ દેખાતું
    નથી! ખુશીનો અહેસાસ કેમ થતો નથી!



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC