•   

    ૨:૧૨૭ - સુવિચાર

    ‘‘અપને કો અંગીકાર કરો, ના તુમ્હે બુદ્ધ બનના હૈ,
    ન તુમ્હે મહાવીર બનના હૈ, ના તુમ્હે રજનીશ બનના હૈ,

  •   

    ૨:૧૩૯ - સુવિચાર

    ઓશો હંમેશાં કહેતા કે
    પ્રેમ તરવા જેવો છે, ઊતરો નદીમાં
    અને વિચારો ક્યારેય મોડું નથી
    થયું.

  •   

    ૨:૧૪૩ - સુવિચાર

    ના વાટ ખૂટી ના તેલ ખૂટ્યું,
    હવાના એક ઝોકાએ જ્યોત બૂઝી.
    સંબંધોના સરવાળા થોડી વારમાં જાણે,
    બની ગયા બાદબાકી કટાણે.

  •   

    ૨:૧૪૫ - સુવિચાર

    ‘‘જો હુઆ વો ભી અચ્છા હુઆ
    જો હો રહા હૈ વો ભી અચ્છા હી હો રહા હૈ
    જો હોગા વો ભી અચ્છા હી હોગા

  •   

    ૨:૧૪૮ - સુવિચાર

    ‘‘તૂફાનોસે ડરતે નહીં, ક્યોંકા ઝૂકના શીખ ગયે હૈ હમ
    અંધેરે સે ડરતે નહીં, ક્યોંકી જ્ઞાનકી રોશની પાઈ હમ
    અધર્મીસે ડરતે નહીં, ક્યોંકી મહાવીરકા ધર્મ પાયા હમ
    મોતસે ડરતે નહીં, ક્યોંકી કફન બાંધકે નીકલે હમ.’’

  •   

    ૨:૧૫૩ - સુવિચાર

    ‘‘ચમન રહેંગે તો ફૂલ ખીલતે રહેંગે,
    હમ રહેંગે તો મીલતે રહેંગે.’’

  •   

    ૨:૧૫૫ - સુવિચાર

    ‘‘સફળતા અને સરળતા જ્યાં સાથે જોવા મળે એ
    વ્યક્તિને એકવાર ખરા હૃદયથી નમન કરજો.’’

  •   

    ૨:૧૫૮ - સુવિચાર

    કેડી ઉપર ચાલવાનું બંધ કરશો નહીં,
    નહીંતર કેડી સમય જતાં ભૂંસાઇ જશે.
    મિત્રોને મળવાનું બંધ કરશો નહીં,
    નહીંતર મિત્રતા ભુલાઈ જશે.

  •   

    ૨:૧૭૫ - સુવિચાર

    ‘‘ચેહરા જોઇને માણસ ઓળખવાની કળા હતી મારી
    પાસે, તકલીફ તો એ પડી કે માણસો પાસે ચેહરા ઘણા
    હતા.’’

  •   

    ૨:૧૮૫ - સુવિચાર

    ‘‘દોસ્તી તો ઇશ્વરે બનાવેલ એક લાગણીનો તાર છે,
    એ નથી જોતી ક્યો સમય છે કે વાર છે
    દોસ્તી એ બે દિલોનો વ્યવહાર છે. જેને નથી બનાવ્યો
    મિત્ર એની જીવનમાં હાર છે.



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC