‘‘અપને કો અંગીકાર કરો, ના તુમ્હે બુદ્ધ બનના હૈ, ન તુમ્હે મહાવીર બનના હૈ, ના તુમ્હે રજનીશ બનના હૈ,
ઓશો હંમેશાં કહેતા કે પ્રેમ તરવા જેવો છે, ઊતરો નદીમાં અને વિચારો ક્યારેય મોડું નથી થયું.
ના વાટ ખૂટી ના તેલ ખૂટ્યું, હવાના એક ઝોકાએ જ્યોત બૂઝી. સંબંધોના સરવાળા થોડી વારમાં જાણે, બની ગયા બાદબાકી કટાણે.
‘‘જો હુઆ વો ભી અચ્છા હુઆ જો હો રહા હૈ વો ભી અચ્છા હી હો રહા હૈ જો હોગા વો ભી અચ્છા હી હોગા
‘‘તૂફાનોસે ડરતે નહીં, ક્યોંકા ઝૂકના શીખ ગયે હૈ હમ અંધેરે સે ડરતે નહીં, ક્યોંકી જ્ઞાનકી રોશની પાઈ હમ અધર્મીસે ડરતે નહીં, ક્યોંકી મહાવીરકા ધર્મ પાયા હમ મોતસે ડરતે નહીં, ક્યોંકી કફન બાંધકે નીકલે હમ.’’
‘‘ચમન રહેંગે તો ફૂલ ખીલતે રહેંગે, હમ રહેંગે તો મીલતે રહેંગે.’’
‘‘સફળતા અને સરળતા જ્યાં સાથે જોવા મળે એ વ્યક્તિને એકવાર ખરા હૃદયથી નમન કરજો.’’
કેડી ઉપર ચાલવાનું બંધ કરશો નહીં, નહીંતર કેડી સમય જતાં ભૂંસાઇ જશે. મિત્રોને મળવાનું બંધ કરશો નહીં, નહીંતર મિત્રતા ભુલાઈ જશે.
‘‘ચેહરા જોઇને માણસ ઓળખવાની કળા હતી મારી પાસે, તકલીફ તો એ પડી કે માણસો પાસે ચેહરા ઘણા હતા.’’
‘‘દોસ્તી તો ઇશ્વરે બનાવેલ એક લાગણીનો તાર છે, એ નથી જોતી ક્યો સમય છે કે વાર છે દોસ્તી એ બે દિલોનો વ્યવહાર છે. જેને નથી બનાવ્યો મિત્ર એની જીવનમાં હાર છે.