‘‘દોસ્તી તો ઇશ્વરે બનાવેલ એક લાગણીનો તાર છે, એ નથી જોતી ક્યો સમય છે કે વાર છે દોસ્તી એ બે દિલોનો વ્યવહાર છે. જેને નથી બનાવ્યો મિત્ર એની જીવનમાં હાર છે.