premanuragi.lalit@gmail.com
ગુલઝાર
બ્લોગ
પ્રસ્તાવના
બ્લોગ
તમે અહિ છો:
બ્લોગ
/
૧: ૭૬ - સુવિચાર
Jul
09
2021
388
ગુલઝાર ભાગ - ૧
૧: ૭૬ - સુવિચાર
નૃત્ય કરતાં કરતાં નૃત્યકાર થઈ જવાય
લખતાં લખતાં લેખક થઈ જવાય
સંગીત વગાડતા વગાડતાં સંગીતકાર થઈ જવાય
શિલ્પ કરતાં કરતાં શિલ્પી થઈ જવાય
બોલતાં બોલતાં વક્તા થઈ જવાય.
આંખ ઊઘડે તો ઊઠ્યો કહેવાય
દષ્ટિ ઊઘડે તો જાગ્યો કહેવાય
જીવનમાં ત્રણ વાત યાદ રાખવી –
૧.મરણ ઇચ્છવું નહીં
૨. મરણથી ડરવું નહીં, કારણ કે તે નિશ્ચિત છે.
૩. મરણ માટે હંમેશા તૈયાર રહેવું.
ઇચ્છાની પૂર્તિ એ મનનો ભ્રમ છે
કારણ કે મનની ઇચ્છા પૂરી કરનાર
દરેક ઇચ્છા પોતાની સાથે નવી
ઇચ્છાઓનો જન્મ આપે છે.
0 likes
Add comment
શ્રેણીઓ
કથા
કવિતા
ગુલઝાર ભાગ - ૧
ગુલઝાર ભાગ - ૨
સુવિચાર
Please Enter Email
Please Enter Valid Email
આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.
© Copyright 2026
પ્રેમ અનુરાગી
Powered by
Web InfoTech LLC