૧: ૧૧ - સુવિચાર

  • ચાહ ગઈ ચિંતા ગઈ મનવા હુઆ બેપરવાહ, જિસે કુછ ન ચાહીએ તો શહેનશાહ કા શહેનશાહ.
  • જ્ઞાની થવું સહેલું છે
    ચારિત્રવાન થવું મુશ્કેલ છે
    જ્ઞાની થવા માટે સમયને દાવ ઉપર લગાડવો પડે છે
    ચારિત્રવાન થવા માટે જિંદગીને દાવ ઉપર લગાડવી પડે છે.
  • હું મન છું એવું આપણું તાદાત્મ જયાં સુધી રહે છે ત્યાં સુધી ચેતના સાથે સંબંધ રહે છે. મન સાથે સંબંધ તૂટી જતાં બધા સંસારના રસ છિન્નભિન્ન થઈ જાય છે.
  • જ્ઞાનના થોડા શબ્દોનું આચરણ જ્ઞાનના થોકડાબંધ શબ્દોના જાણવા કરતાં હજારગણું ચડિયાતું છે.
  • નહીં તેની નહીં દેની
    ઐસી જિસકી જિંદગી
    લોગ ઉસકો હી કહેતે હૈં
    અમીરી કી ફકીરી.
  • ભૂખ મટાડે પણ મોત લાવે એવો
    ઝેરનો લાડવો ખવાય નહિ
    અહમ્ જળવાય પણ ઘરનો નાશ
    કરે એવો ક્રોધ કરાય નહિ.