•   

    ૨ : ૮૧ - સુવાક્ય

    ક્રોધ : કાળી નાગણ જેવો
    માયા : જાદુગરની જાળ જેવી

  •   

    ૨ : ૮૨ - શાયરી

    ‘‘યહ ગુલશન હૈ યહાં હજારો ફૂલ ખીલતે હૈ
    શામ હોતે હી સબ મુરઝા જાતે હૈ

  •   

    ૨ : ૮૩ - કાવ્ય

    ‘‘ગામ દેખાણું ને ગાયો દોડી પડી
    વાદળાં ઘેરાયાં ને મેહુલાઓ ટહુકી પડ્યા

  •   

    ૨ : ૮૪ - કથા રામ-લક્ષ્મણની

    સીતાના હરણ પછી રામ અને લક્ષ્મણ સીતાને ગોતવા
    નીકળી પડ્યા. રસ્તામાં સીતાનાં કાનનાં ઝૂમખાં દેખાયાં,
    એટલે રામે લક્ષ્મણને પૂછ્યું કે, ભાઇ! આ તો સીતાનાં
    કાનનાં ઝૂમખાં લાગે છે, તને શું લાગે છે?

  •   

    ૨ : ૮૫ - કાવ્ય

    હું તો ચમકું છું નાના કોડિયાની જેમ,
    નથી બનવું મારે સૂરજની રોશની જેમ.
    હું તો સમજું છું ઝૂંપડું છે સ્થાન મારું,
    નથી રહેવા જવાનું મહેલમાં સપનું મારું.

  •   

    ૨ : ૮૬ - સુવિચાર

    ‘‘બસંત કો કભી આનેકી એલાન નહીં કરની પડતી
    ફૂલો કો કભી અપની ખુશ્બોકી જાહેરાત નહીં કરની પડતી
    સંતોકો કભી અપની પહેચાન નહીં દેની પડતી
    સચ્ચે ઊભરકર આ જાતે હૈ જુઠ્ઠે સમયમેં બહ જાતે હૈ.’’

  •   

    ૨ : ૮૭ - સુવિચાર

    ‘‘જિંદગીની જ્યોત બુઝાતા વાર નહીં
    લાખોની લક્ષ્મી લૂંટાતા વાર નહીં
    સ્નેહીઓના સ્નેહ સૂકાતા વાર નહીં
    કાયાના કમળ કરમાતા વાર નહીં.’’

  •   

    ૨: ૮૮ - ગુરુ વગર જ્ઞાન નહીં

    આ સદીના મહાન તત્ત્વચિંતક જે. કૃષ્ણમૂર્તિ હંમેશાં
    કહેતા હતા કે, તમારે કોઇ ગુરુની જરૂર નથી. તમારે પોતે
    પોતાના ગુરુ થવાનું છે.

  •   

    ૨ : ૮૯ - સુવિચાર

    ‘‘ઉદાસી યાની અતીત મેં મન
    તનાવ યાની ભવિષ્ય મેં મન
    શાંતિ યાની વર્તમાન મેં મન.’’

  •   

    ૨ : ૯૦ - સુવિચાર

    ‘‘અલ્પ આયુ ને અલ્પ ગીત ગાયું છે
    સુગંધ એવી જાણે હમણાં જ ફૂલ ખીલ્યું છે.’’
    ‘‘જે ક્રિયા વાસનાથી થાય છે એમાં કર્મબંધ
    થાય છે અને જે ક્રિયા કરુણાથી થાય છે એમાં કર્મબંધન
    નથી થતું.

  •   

    ૨ : ૯૧ - રાધા ને કૃષ્ણ

    રાધા એક દિવસ કૃષ્ણ સાથે ઝઘડી પડી. કૃષ્ણને કહે છે
    કે, તમને મારા પર પ્રેમ જ નથી. ગોપીઓની આગળ-
    પાછળ ફરતા રહો છો. કૃષ્ણ બોલ્યા, ગાંડી!

  •   

    ૨ : ૯૨ - સુવિચાર

    અહંકાર કરકરકે લોગ મર ગયે
    શ્વાસ છૂટ ગયા દેહ જલ ગયા

  •   

    ૨ : ૯૩ - તમે શું કરો છો?

    એક વખત મંદિરમાંથી એક કરોડપતિ ભગવાનનાં દર્શન
    કરી બહાર નીકળે છે, ત્યાં જ એક ભિખારી સામે આવે
    છે.

  •   

    ૨ : ૯૪ - ચોર ગીતાને ન ખોલે

    જૂના જમાનાની વાત છે, જ્યારે બૅન્કો નહોતી. માણસો
    પોતાના દાગીના, રૂપિયા બધું ઘરમાં જ રાખતા. એક
    વખત એક પિતાને વિચાર આવ્યો કે મારી દીકરી મોટી
    થવા આવી છે અને લગ્નને હવે બે-ત્રણ વર્ષ છે. એટલે
    એનાં લગ્ન માટે થોડા રૂપિયા જમા કરું.

  •   

    ૨ : ૯૫ - સુવિચાર

    ‘‘પ્લમ્બર કીતનાભી એકસપર્ટ ક્યોં ન હો?
    પર વો આંખોસે ટપકતા પાની બંધ નહીં કર સકતા,
    ઉનકે લિયે તો દોસ્ત હી ચાહીએ!’’

  •   

    ૨ : ૯૬ - મારું ઘર

    એક વખત એક ચિત્રકાર દુનિયાનું સર્વશ્રેષ્ઠ ચિત્ર
    બનાવવા માગતો હતો. પીંછી અને રંગ લઇ કૅન્વાસ પર
    રંગ ભરવા માટે તૈયાર થયો.

  •   

    ૨ : ૯૭ - સંસારમાં સાધક ત્રણ પ્રકારના

    સંસારમાં સાધક ત્રણ પ્રકારના હોય છેઃ પહેલા પ્રકારનો
    સાધક માત્ર કુતૂહલતાને કારણે મંદિરે કે ઉપાશ્રયે જાય છે.

  •   

    ૨ : ૯૮ - સુવિચાર

    ‘‘જેની શકલ મળતી આવે એ ભાઇ-બહેન હોય છે,
    જેની અકલ મળતી આવે એ દોસ્ત હોય છે,

  •   

    ૨ : ૯૯ - સાચો બ્રહ્મચારી

    એક મહાન વિચારક જેનું નામ તમે સાંભળ્યું હશે. તેનું
    નામ હતું વાચસ્પતિ. તેઓ પોતાના અભ્યાસમાં હંમેશાં
    મસ્ત રહેતા.

  •   

    ૨ : ૧૦૦ - મૌનનો મહિમા

    પુરાના જમાનાની આ એક એવી કથા છે જે આજના
    નવા જમાનાના માનવીઓએ શીખવા જેવી છે. આજના
    નવા સાયન્સના યુગમાં જ્યારે માનવમહેરામણમાં આપણે
    ખોવાઇ ગયા છીએ ત્યારે જ્યાં ને ત્યાં માણસોનાં ટોળાં
    જોવા મળે છે અને જાતજાતની વાતોનાં વડાં કરતા
    થાકતા નથી ત્યારે આ પુરાના જમાનાની કથા કદાચ
    ઘણુંબધું શીખવી જાય છે.



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC