•   

    ૨ : ૦૧ - મારા મતે...

    આ ગુલઝાર છે, અહીં ક્યાંક ગુલાબનાં ફૂલ છે, તો ક્યાંક જૂઇનાં ફૂલ છે, તો વળી ક્યાંક ચમેલીનાં તો વળી ક્યાંક કમળનાં ફૂલો પણ દેખાય છે. અહીં ક્યાંક મારા વિચારો છે તો ક્યાંક તમારા વિચારો પણ છે અને ક્યાંક બધાના વિચારો મેળવીને આ ‘‘બાગ’’ મેં સજાવ્યો છે. દરેકને અલગઅલગ ખુશ્બો ગમે છે, આ સમજી અલગઅલગ શબ્દોને અલગઅલગ રીતે શણગાર્યા છે. ક્યાંક શબ્દોને કાવ્યમાં, તો ક્યાંક  કથારૂપે, તો ક્યાંક શાયરીમાં તો વળી ક્યાંક લેખમાં સજાવ્યા છે. હું ખુશ થઇશ જો આ ખુશ્બો તમારા આત્માને સ્પર્શે અને ચહેરા પર એક મુશ્કુરાહટ આવે એ જ જોવાની મારી અભિલાષા છે....

  •   

    ૨ : ૨૨ - સાધનાપંથ

    આપણે હંમેશાં ક્યાંક ને ક્યાંક સાંભળતા હોઇએ છીએ
    કે માણસ ધાર્મિક બનવા ઇચ્છે છે, કારણકે માણસ
    મૃત્યુથી ડરે છે એટલે ધાર્મિક બનવા ઇચ્છે છે, નહીં તો એ
    ધાર્મિક બનવા માગતો નથી, કારણકે સંસાર પરનો લગાવ
    એટલો ગાઢ છે કે છોડવા ધારે તો છૂટી શકતો નથી.

  •   

    ૨ : ૨૩ - જીવન એક ગણિત છે

    તમે પૂછશો કઇ રીતે?
    સાંભળોઃ-
    ગણિતમાં હોય છે સરવાળો,
    ગુણાકાર, ભાગાકાર અને બાદબાકી.

  •   

    ૨ : ૨૪ - કોણ કોને પૂછે છે

    જ્યોત બુઝાયા પછી કોડિયાને કોણ પૂછે છે
    શ્વાસ તૂટ્યા પછી લાશને કોણ પૂછે છે...
    અત્તર કાઢ્યા પછી ફૂલોને કોણ પૂછે છે
    સ્વાર્થ નીકળી ગયા પછી કોણ કોને પૂછે છે...

  •   

    ૨ : ૨૫ - સુખી થવાના દશ રસ્તા

    ૧) કામમાં હંમેશાં વ્યસ્ત રહો
    ૨) શક્ય એટલું ઓછું બોલો

  •   

    ૨ : ૨૬ - દુઃખી થવાના દશ રસ્તા

    ૧) મોડા સૂવું અને મોડા ઊઠવું
    ૨) લેતી-દેતીનો હિસાબ ન રાખવો

  •   

    ૨ : ૨૭ - પ્રેરણા લેવાં જેવાં વાક્યો

    એટલા નરમ ન બનો કે લોકો તમને ખાઇ જાય
    એટલા ગરમ ન બનો કે લોકો તમને સ્પર્શી પણ ન શકે
    એટલા સરળ ન બનો કે લોકો તમને છેતરી જાય
    એટલા કડવા ન બનો કે લોકો તમને થૂંકી નાખે
    એટલા મીઠા ન બનો કે લોકો તમને ચૂસી જાય

  •   

    ૨: ૨૮ - પ્રભુગુણ

    પ્રભુ આજ તુમ્હારે ગુણ ગાને દો
    જીવનભરકી થકાન ઊતર જાને દો...
    બાદલ ઘના હોકર બરસને દો
    તન ગીલા મન ગીલા હોને દો...

  •   

    ૨ : ૨૯ - આમંત્રણ કેવું હોવું જોઇઅ

    પેનથી નહીં પ્રેમથી
    મુખથી નહીં મનથી
    દેહથી નહીં દિલથી

  •   

    ૨ : ૩૦ - સત્ય બાતાવનાર હોય તો સત્ય જાણનાર મળી રહે છે

    બુદ્ધના એક શિષ્યે બુદ્ધને પૂછ્યું કે, તમને જ્ઞાન થયાને
    આઠ-દશ દિવસ થયા, પણ તમે મૌન કેમ છો?
    બુદ્ધ જવાબ આપે છેઃ જેને જાણવું છે એ જાણી લેશે
    અને જેને નથી જાણવું એને લાખ ઉપાય કરીશ તોપણ
    નહીં જાણે.

  •   

    ૨ : ૩૧ - માનવમન

    એક વખત રાજા અને મંત્રી ફુરસદના સમયમાં ગપ્પાં
    મારતા બેઠા હતા. બન્ને પોતપોતાના વિચારો એકબીજાને
    કહેતા હતા. કહેવાય છે કે, હંમેશાં રાજા કરતા મંત્રી
    હોશિયાર હોય. અહીં પણ જે રાજા હતો તેના કરતાં તેનો
    મંત્રી બહુ બુદ્ધિાશાળી હતો.

  •   

    ૨ : ૩૨ - સુવિચાર

    ‘‘એવી અપેક્ષા ના રાખો કે તમારો સાથીદાર તમારા
    જેવોજ હોય, કારણ કે બે વ્યક્તિ ક્યારેય એક બીજાને
    ‘‘જમણો હાથ’’ પકડીને નથી ચાલી શકતો.’’

  •   

    ૨ : ૩૩ - ખુશીયાં મના લો

    જિંદગીકી આપાધાપી મેં આદત હો ગઇ દોડનેકી,
    ‘‘કોરોના’’ને આ કર યાદ દીલાદી થોડી રૂકનેકી.
    ભૂલ ગયે થે કી રહતે થે હમ સબ સાથસાથ,
    આજ અહેસાસ હુઆ કી હમ સબ હૈ પાસપાસ.

  •   

    ૨ : ૩૪ - સમર્પણ એ જ સમજદારી

    ઘણી વાર આપણને અલગઅલગ જાતના મિત્રો મળે
    અને લગભગ દરેકની વાતમાં કંઇક નવીનતા ભરેલી હોય.
    કોઇક કહે કે, હમણાં ગ્રહો બરાબર નથી એટલે કામધંધામાં
    સરખાઇ નથી, તો કોઇ વળી એમ કહે કે, હમણાં નસીબ
    સાથ નથી દેતું, જ્યાં હાથ નાખું છું ત્યાં ખોટ જાય છે.

  •   

    ૨ : ૩૫ -સુવિચાર

    ‘‘રાખવો નહિં અહંકાર કે ન થાય કશું મારા વિના અહીં
    તો આખુ આકાશ ઊભું છે ટેકા વિના.

  •   

    ૨ : ૩૬ - કોણ કેવો સારો લાગે

    ગઢવી ગાતા ભલો
    ચકલી ચીંચીં કરતી ભલી
    સુતાર રંધો મારતો ભલો
    ચિત્રકાર પીંછી ફેરવતો ભલો
    નૃત્યકાર નૃત્ય કરતો ભલો
    લેખક લખતો ભલો

  •   

    ૨ : ૩૭ - મિત્રોને સપ્રેમ ભેટ

    હવે લાગે છે સમયનાં વાણાં વીતી ગયાં બહુ યારો
    તમારી યાદોની છાપ દિલમાં મૂકી ગયા હજારો
    આંખમાં હર્ષનાં આંસુ તો સૂકાઇ ગયાં

  •   

    ૨: ૩૮ - સુવિચાર

    પલકે ઝૂકે ઔર નમન હો જાયે
    મસ્તક ઝૂકે ઔર વંદન હો જાયે
    ઐસી નજર કહાસે લાઉં ગુરુ
    આપકો યાદ કરું ઔર આપકા દર્શન હો જાએ
    ‘‘સેવા અને સાદગીની વાતો કરનારને સહુ કોઇ જાણે છે
    કોઇ ના દેખે તેમ ભિખારીને રોટલો કોણ આપે છે.’’

  •   

    ૨ : ૩૯ - ત્રણ મિત્રો

    જ્ઞાન, ધન અને વિશ્વાસ નામના ત્રણ ખાસ મિત્રો
    હતા. દરરોજ સાથે હરતા-ફરતા, એકબીજાના દુઃખમાં
    ભાગ પડાવતા. આમ કરતાંકરતાં એક દિવસ એવો આવ્યો
    કે ત્રણે જણાને જુદા પડવાનો સમય આવ્યો.

  •   

    ૨ : ૪૦ - સુવિચાર

    ‘‘માનવી બેઠોબેઠો જન્મનાં વર્ષો ગણે છે
    ને મૃત્યુ બેઠાબેઠા કફનના તાંતણા જોડે છે.’’
    ‘‘જિંદગી પાણીના પરપોટા જેવી છે, ન જાણે ક્યારે ફૂટી જાય.
    કોણ જાણે આ જીવનનો તાર ક્યારે તૂટી જાય.’’
    ‘‘આ તો છે સુગંધ ગુલઝારની,
    નથી ખુશ્બૂ કોઇ એક ફૂલની.’’



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC