•   

    ૨ : ૧૦૧ - એક વાત સાંભળવા જેવી

    દૂધની એક કટોરીમાં માત્ર એક-બે બુંદ છાસના નાખવાથી
    દૂધમાંથી દહીં બની જાય છે તેમ સંતોનાં દર્શન માત્ર બે
    બુંદ જેવા છે જે આપણા જીવનમાં બદલાવ લાવી શકે છે.

  •   

    ૨ : ૧૦૨ - સુવિચાર

    ‘‘આજના દિવસનો આભાર માનો કારણ
    ગઇકાલ એ ઇતિહાસ છે,

  •   

    ૨ : ૧૦૩ - કાવ્ય

    સુખ જોઇ ઇર્ષા કરતો નથી, શ્રીમંતની શ્રીમંતાઇ જોઇ,
    સુખ જોઇ ઇર્ષા કરતો નથી, સત્તાધારીની સત્તા જોઇ,
    સુખ જોઇ ઇર્ષા કરતો નથી, સૌન્દર્યવાનનું સૌન્દર્ય જોઇ,

  •   

    ૨ : ૧૦૪ - સુવિચાર

    ‘‘એકલું ચાલવું અઘરૂં નથી પણ કોઇની સાથે,

  •   

    ૨ : ૧૦૫ - અણમોલ માનવઅવતાર

    એક કુંભાર હંમેશાં પોતાના આઠ-દશ ગધેડા લઇને
    નદીએ માટી ભરવા જાય. એક દિવસ માટી ભરતાંભરતાં
    એક ચમકતો પથ્થર જોયો એટલે ખિસ્સામાં મૂક્યો કે ઘરે
    છોકરાને રમવા કામ આવશે.

  •   

    ૨ : ૧૦૬ - જીવન એક કોયડો

    જીવન એક પહેલી છે. માનવી જીવનભર વિચાર કરે છે,
    પણ એ કોયડો ઉકેલી શકતો નથી અને બુદ્ધ, મહાવીર
    અને ફ્રાઇસ્ટ જેવાએ ઉકેલ્યો, પણ એ આપણને બતાવી
    શકતા નથી, કારણકે એ કોયડો જ્યારે ઉકેલાય છે ત્યારે
    ઉકેલનાર જ જાણી શકે છે. એ માત્ર આપણને ઇશારા
    કરી શકે, પણ બતાવી શકે નહિ.

  •   

    ૨ : ૧૦૭ - જાગીને જો

    એક સમયની વાત છે. ઘણાબધા લોકો ચાલતાચાલતા
    જાત્રાએ નીકળેલા. આમાં એક અંધ માણસ લકડીને
    ટેકેટેકે ચાલતો હતો.

  •   

    ૨ : ૧૦૮ - બ્રહ્મચર્ય એ જ ધર્મ

    સંસારી માનવીને હંમેશાં એક વસ્તુ તરફ આકર્ષણ
    વધારે હોય છે અને એ છે મૈથુન. તિર્યંચ પણ મૈથુન વગર
    રહેતું નથી અને માનવી પણ.

  •   

    ૨ : ૧૦૯ - પ્રાર્થના

    એક વખત એક ચર્ચમાં ફાધર પ્રાર્થના કરાવતા હતા.
    ફાધર સાથે દરેક લોકો પ્રાર્થના બોલતા હતા. અચાનક
    ફાધરની નજર એક છ-સાત વર્ષના બાળકની ઉપર પડી

  •   

    ૨ : ૧૧૦ - વિજ્ઞાન અને ધર્મ

    વિજ્ઞાન આપણે એને કહીએ છીએ જેના દ્વારા આપણે
    પદાર્થની અંદરની શક્તિને જાણી શકીએ છીએ.

  •   

    ૨ : ૧૧૧ - ‘‘પરિગ્રહ-અપરિગ્રહ’’

    ન આપણે વસ્તુથી આપણી જાતને ભરી શકીએ છીએ
    કે ન સંબંધોથી આપણે આપણી જાતને ભરી શકીએ.

  •   

    ૨ : ૧૧૨ - જીવન-મૃત્યુ

    જીવન અને મૃત્યુ એ એક જ સિક્કાની બે બાજુ છે.
    એક છેડો એક બાજુ અને બીજો છેડો બીજી બાજુ. આનું
    નામ જીવન અને મૃત્યુ.

  •   

    ૨ : ૧૧૩ - સુવિચાર

    ‘‘બધુ ઉછીનું ચાલે અનુભવ પોતાનો હોવો જોઇએ,

  •   

    ૨ : ૧૧૪ - પિતાની શિખામણ

    એક દિવસ એક ઉંમરલાયક પિતાને વિચાર આવ્યો કે,
    ઉંમર થઈ ગઈ છે અને ક્યારે યમરાજનું તેડું આવે એ હવે
    ખબર નથી. ચાલ જતાજતા દીકરાઓને થોડી શિખામણ
    આપતો જાઉં.

  •   

    ૨ : ૧૧૫ - લોભી લલ્લુરામ

    એક વખત લોભી લલ્લુરામ નામનો શખસ સાંજના
    સમયે નદીકિનારે ફરવા નીકળેલ.

  •   

    ૨ : ૧૧૬ - ત્યારે બહુ મોડું થઈ ગયું હશે

    સવાર પડતાં પહેલાં આપણે છાપું ખોલી, ચાની ચૂસકી
    ભરતાંભરતાં પ્રથમ પાનાના સમાચાર વાંચીએ કે, કોઈ
    એક સાધુએ, કોઈ એક બાબાએ, કોઈ એક ‘બાપુ’એ કે
    કોઈ એક તાંત્રિકે ધર્મના નામે ધતિંગ કરી શ્રદ્ધાળુઓનો
    ગેરલાભ લીધો.

  •   

    ૨ : ૧૧૭ - વાર્તા સંતની

    એક વખત બે રાજ્યની સામસામી લડાઈ થઈ. લડાઈમાં
    ઘણા સૈનિકો માર્યા ગયા. છેલ્લે એક સૈનિક એક સંતને
    પકડી રાજા પાસે લાવ્યો. રાજાને કહે છે કે, આ માણસ
    સૈનિકોની પાછળ ઊભો હતો. આ કોઈ ગુપ્તચર લાગે છે.
    રાજાએ એને જેલમાં પૂરી દીધો.

  •   

    ૨ : ૧૧૮ - શક્કી માણસને શું સલાહ આપો

    મારો મિત્ર મખનલાલ એ હંમેશાં ખુશમિજાજમાં રહે.
    લગ્ન કર્યાં પછી બહુ ઉદાસ રહેવા લાગ્યો. મેં પૂછ્યું,
    ભઈલા! તું ઉદાસ કેમ છો? મખનલાલ બોલ્યો, શું કહું
    ભાઈ, મારી પત્ની માયાવતી એટલી બધી શક્કી છે કે
    દરરોજ નવાનવા શક કરે છે.

  •   

    ૨ : ૧૧૯ - સુવિચાર

    ‘‘કોઇના ચેહરા ઉપરની વેદના વાંચતા આવડે તો એ વેદ
    વાંચ્યા બરાબર છે.’’

  •   

    ૨ : ૧૨૦ - સુવિચાર

    ‘‘જીવનની સાર્થકતાને જાણવાની છે
    જીવાતું જીવન કેટલું સાર્થક છે?
    આત્મા તરફની ગતિનું લક્ષ્ય
    એમાં સધાય છે કે પછી
    આત્મા સિવાયની સઘળી બાબતો જોવા મળે છે!’’



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC