•  

    ૧: ૫૭ - નકલને અક્કલ નહીં

    જે વ્યક્તિ નકલ કરે છે એને અક્કલ ચલાવવાની હોતી નથી, બીજાની બુદ્ધિ પ્રમાણે પોતે પણ બુદ્ધિશાળી છે. એમ બતાવવા કોશિશ કરે છે. પણ આવી નકલ ઝાઝો સમય ચાલતી નથી.

  •  

    ૧: ૫૮ - “જન્મજયંતિ” “પુષ્યજયંતિ” “દીક્ષાજયંતિ”

    આપણે દરેક ધર્મમાં તેમના ધર્મગુરુની પુણ્યતિથિ જન્મજયંતિ વગેરે ઉજવીએ છીએ. ઘણા લોકોને હવે એ ગમતું નથી. ઘણા વિચારે છે કે આ આરંભ-સમારંભ છે. ઘણા વિચારે છે કે જરૂરી છે. આમ બધા લોકો પોતપોતાના મંતવ્યો રજૂ કરે છે પણ ખરેખર નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, સમજપૂર્વક જો કોઈ કામ થતું હોય તો એનો આશય શુભ જ હોય છે. આજે આપણે બુદ્ધજયંતિ, મહાવીર જયંતિ, ગાંધીજયંતિ વગેરે ઉજવીએ છીએ. એ પાછળનું કારણ કે સમય જતાં આપણે આવા મહાન આત્માને ભૂલી ન જઈએ અને આવું બધું નહીં કરીએ તો તેઓને ભૂલી જતા વાર નહીં લાગે, કારણ કે માણસનું મન સમય જતાં બધું જ ભૂલી જાય છે. આપણે ઘેર યુવાનનું મૃત્યુ થયું હોય તો એ પણ ભૂલી જઈએ છીએ, તો ગુરુભગવંતને ભૂલી જતાં શું વાર લાગે?

  •  

    ૧: ૫૯ - “ત્રણ ફકીર”

    ગંગા કિનારે એક નાનું એવું ગામ હતું અને એ ગામમાં એક પંડિત રહેતો હતો. આ પંડિત આજુબાજુ ગામમાં બહુ જ પ્રખ્યાત. લોકો દૂરદૂરથી એની આગળ ધર્મચર્ચા કરવા આવે. કોઈપણ ધર્મના ગૂંચવાડા ભરેલ પ્રશ્ન હલ કરવા માટે આ પંડિત પ્રખ્યાત.

  •  

    ૧: ૬૦ - “એક શબ્દ જિંદગીનો રાહ બદલી નાખે છે”

    એક વખત એક અમેરિકન કરોડપતિ રસ્તે જતો હતો. ત્યાં તેણે એક ચિત્રકારને પગ ઉપર પગ ચડાવીને બેઠો જોયો. ચિત્ર અધૂરું પડ્યું હતું અને ચિત્રકાર પગ ઉપર પગ ચડાવીને લાંબો થઈને આરામથી બેઠો હતો. કરોડપતિએ જોયું કે ચિત્ર અધૂરું છે પણ બહુ જ મધૂરું છે. જો એ પૂર્ણ થઈ જાય તો કેટલું કિંમતી થઈ જાય. એને વિચાર આવ્યો કે આ ચિત્રકાર આ ચિત્ર પૂરું કરે તો કમ સે કમ ૫૦ હજાર રૂપિયામાં વેચાઈ જાય

  •  

    ૧ : ૦૩ - સુવિચાર

    અસ્ત થતાં રવિ પૂછતા અવનિને
    કોણ પૂરા કરશે કર્તવ્ય મારાં

  •  

    આભાર

    પત્થરને ઘડવા માટે જેમ એક શિલ્પી જોઈએ તેમ ડૉ. યશવંતભાઈ ત્રિવેદી મારા માટે શિલ્પકાર છે. આજે જ્યારે આ પુસ્તક તૈયાર થયેલ છે એમાં ડૉ. યશવંતભાઈનો સિંહફાળો છે. કદાચ જો ડૉ. યશવંતભાઈ મને મળ્યા ન હોત તો આજે આ પુસ્તક થયું જ ન હોત. તેમનો નિખાલસ સ્વભાવ, સૌમ્ય ચહેરો, સાહિત્યપ્રેમ અને બીજા માટે કંઈક કરી છૂટવું – એવું જેનું જીવન–જાણે આપણને એક નવું જીવન આપતા હોય એવું લાગે. જે જે લોકો એકવાર એમના સંપર્કમાં આવે છે. તેઓ તેમને ભૂલી શકતા નથી. તેમનાં પત્ની પ્રા. જ્યોત્સના બહેનને જુઓ એટલે લાગે કે રામ-સીતાની જોડી. વિશેષમાં ડૉ. યશવંતભાઈને એટલા સાહિત્ય જગતના એવોર્ડ મળેલ છે કે જો યાદી આપું તો બે પાનામાં પણ એ પૂરી ન થાય. ખૂબ ખૂબ આભાર.

     

     

  •  

    ૧ : ૦૧ - ઇન્દ્રિયનાં સુખ, અંતે દીએ છે દુઃખ.

    ૧.      કાન-શ્રવણ ઇન્દ્રિય :

    હરણને સંગીતનું આકર્ષણ હોય છે. એટલે શિકારી સંગીતથી હરણને આકર્ષિત કરે છે અને અંતે શિકારીની જાળમાં હરણ ફસાઈ જાય છે.

  •  

    ૨ : ૧૮ - સોનાના વરખવાળી વાંસળી

    ચોરે, ચૌટે કે ગલીના મોડ પર આપણે ઊભા હોઇએ તો કોઇ ને કોઇ વાતો કરતા હોય કે આજકાલ ધર્મમાં હવે ક્યાંય સચ્ચાઇ કે સત્ય બચ્યાં નથી.

  •  

    ૨ : ૧૭ - ‘‘મા’’નો મહિમા

    મિત્રો હું જાણું છું કે તમને લાંબું લખાણ કે
    લાંબું સાંભળવાનું ગમતું નથી, આથી
    આજે ટૂંકમાં લખેલ છે.

  •  

    ૨ : ૧૬ - મૃત થતી ગુજરાતી

    ઢોલિયો ઢોળી સૂતો હતો, ગગનમાં મીટ માંડી જોતા પૂનમના ચાંદને
    કેવા શોભી રહ્યો હતો, જાણે શ્વેત ચાદર બિછાવી આસમાને

  •  

    ૨ : ૧૫ - હવે કશું ન થાય

    મારુંમારું કરી હું મર્યો હાથ ન લાગ્યું કાંઇ
    મોત આવી આંગણ ઊભું હવે કશું ન થાય
    માયા કેરી આ નગરીમાં હું અટવાયો હવે શું થાય

  •  

    ૨ : ૧૪ - સાધુવ્યથા

    ભૂલો પડી ભગવાન એક દી તું આવજે
    જોઇ દશા અમારી કંઇક રસ્તો બતાવજે...

  •  

    ૨ : ૧૩ - ક્યાં સ્થાન છે તારું

    પ્રભુ ગોતતો હતો તને ગગનની ગહેરાઇમાં
    મળી ગયો તું તો વરસતા વરસાદની ધારમાં
    દેખાય છે તું તો બાળકનાં આંગળાંનાં કેરવાં પર
    જ્યારે ફરે છે એ ‘‘મા’’ના ગુલાબી ગાલો પર
     

  •  

    ૨ : ૧૨ - અંગૂઠા ને આંગળી વચ્ચે

    અંગૂઠા ને આંગળી વચ્ચે પકડી રાખી પેન
    લખવા બેઠો લેખ, આ બધી પ્રભુ તારી દેન
    હું તો કરતો રહું પ્રેમ તને, વ્યાધિ કરે આ બધી પેન
    હું તો જોયા કરું આ બધું તું જ લખાવે લેખ

  •  

    ૨ : ૧૧ - છે એક ધક્કાની જરૂર

    સંસારમાં ચિંતન કરવા જેવું હોય તો એ છે કે, ‘‘આ સંસાર અનિત્ય છે.’’ આ સંસારમાં કોઇ વસ્તુ નિત્ય નથી. બાળક યુવાન થાય, યુવાન વૃદ્ધ થાય અને વૃદ્ધ મરણને શરણ થાય. આમ મૃત્યુ એ જીવનનો બીજો છેડો છે.

  •  

    ૨ : ૧૦ - ‘‘કોરોના’’ કાળ

    કડક ચાની ચૂસકી લેતાંલેતાં મગજ કંઇક ઢૂંઢે છે
    મળે જો કંઇક નવું તો તમારી સાથે શેર કરવા ચાહે છે
    પ્યાર છે મિત્રો સાથે એટલે કંઇક કહેવા માગું છું
    ‘‘કોરોના’’ના આ કાળમાં સમય પસાર કરવા ચાહુ છું

  •  

    ૨ : ૦૯ - જિંદગી એક ખેલ છે

    જિંદગી એ તો બાવન પતાંની પ્રભુ તારી રમત છે પ્યારી
    કોને કેવા પતાં આપવા એ તારી ગમત છે ન્યારી

  •  

    ૨: ૦૮ - નહીં બાળકના ઝબલામાં ખિસ્સાં ...

    નહીં બાળકના ઝબલામાં ખિસ્સાં
    નહીં કફનમાં ક્યાંય ખિસ્સાં
    નહીં જૈન સાધુનાં કપડાંમાં ખિસ્સાં
    કોઇએ પૂછ્યું આમ કેમ?
    જવાબ મળ્યો...
     

  •  

    ૨ : ૦૭ - શાંતિની શોધ

    ‘‘કોરોના’’નો કેર નથી, કેર છે આ બધી મહાસત્તાઓનો,
    કીડો ખદબદે છે અંદર, બની મહાસત્તા બધા પર રાજ કરવાનો.

  •  

    ૨ : ૦૬ - સંસાર ...

    સંસારમાં અનેક તાણમાં જીવું છું
    વેદનાના પરિભ્રમણમાં ફેરફુદરડી ફરું છું
    લાગુ ભલે શાંત ભાઇઓ બહારથી
    અનેક સંઘર્ષમાં જીવું છું અંદરથી
    જે હથિયાર ફેંકી દે છે તેની સાથે કોઇ લડતું નથી
     



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC