સૂનાં રે સૂનાં મારાં દેવળ સૂનાં સૂના મારા હૃદયના ખૂણા રે ખૂણા...સૂનાં વાટડી જોઇ પ્રભુ આંખડી થાકી (૨)
પ્રભુ આજ મારે પાંચકડા રમવા પ્રભુ આજ મારે પાંચકડા રમવા... પહેલે પાંચકડે વાળ કર્યા ધોળા ડાય લગાડી મેં કેશ કર્યા કાળા...પ્રભુ
સનેડો સનેડો પ્રભુ તારો સનેડો સનેડો સનેડો પ્રભુ તારો સનેડો શેરીશેરી હું ર્ફ્યો ર્ફ્યો ગામેગામ (૨)
‘‘કોરોના’’ એ સ્ત્રી માટે આશીર્વાદરૂપ છે. જ્યારે પુરુષ માટે સાચી સમજણનો સ્ત્રોત છે. મારો કહેવાનો મતલબ એમ નથી કે સ્ત્રીને કોરોના ન થાય. એને પણ કોરોના થાય અને એ પણ પુરુષની જેમ જ હૉસ્પિટલમાં જાય, પણ ફેર ક્યાં છે?
‘‘દોસ્તી તો ઇશ્વરે બનાવેલ એક લાગણીનો તાર છે, એ નથી જોતી ક્યો સમય છે કે વાર છે દોસ્તી એ બે દિલોનો વ્યવહાર છે. જેને નથી બનાવ્યો મિત્ર એની જીવનમાં હાર છે.
સંસારમાં જો આપણે વાસનાથી મુક્ત થઇ શકીએ તો આપણા જીવનમાં અડધી કામયાબી હાંસલ કરી લીધી એમ સમજવું. જો આપણે ઇચ્છાથી પણ મુક્ત બની જઇએ તો પછી મૃત્યુનો ભય જીવનમાંથી વિદાય થઇ જાય.
આ નવો યુગ ખરેખર જીવવા જેવો છે, માણવા જેવો છે, છતાં પણ માણસના ચહેરા પર હાસ્ય કેમ દેખાતું નથી! ખુશીનો અહેસાસ કેમ થતો નથી!
અહીં આ સંસારે સાધુ હોય યા સંસારી, મૃત્યુને ન લેવી પડે કોઇની પરવાનગી.