૨: ૬૭ - સુવિચાર

‘‘પોતાની જીભની તાકાત ક્યારેય ‘‘માતા-પિતા’’ પર
અજમાવવી નહીં કારણ કે એમણેજ તમને બોલતા
શીખવ્યા છે.’’
ખોટા માણસો સાતે કરેલી દલીલો કરતા સાચા માણસ
સાથે કરેલું એડજસ્ટમેન્ટ વધારે યોગ્ય છે.