૧: ૪૭ - સુવિચાર

  • રાત જબ ઘેરી હોતી હૈ
    તબ ઊજાલા બહોત નજીક હોતા હૈ
    દુઃખ બહોત ઘેરા હોતા હૈ તબ સુખ નજીક હોતા હૈ.
  • જીવેષણા એ બધા વાસનાથી મોટી વાસના છે.
    બીજી બધી વાસના ઉંમર થતાં ઘટતી જાય છે પણ જીવેષણા ઘટતી નથી. નહીં તો દરેક માણસ “સંથારો” લઈ લે. બહુ જ વિરલ વ્યક્તિ જ સંથારો લે છે, કારણ કે જીવનની અંતિમ ક્ષણ સુધી જીવેષણાથી માણસ મુક્ત થતો નથી.
  • અજ્ઞાની અંધકારમાં ભટકાય છે,
    જ્ઞાની મહા અંધકારમાં ભટકાય છે.