૧: ૪૦ - સુવિચાર

  • “જે વૈદ દરદીની નાડ પારખી શકે છે તેની બોલબાલા થાય છે.”
    “જે મંત્રી પ્રજાની નાડ પારખે છે એની બોલબાલા થાય છે.”
    “જે સાધુ શ્રાવકોની નાડ પારખી જાય છે એની વાહવાહ થાય છે.”
    આમ જેને જેની નાડ પારખતાં આવડી જાય છે એ સંસારમાં આગળ
    નીકળી જાય છે.
  • ત્રણ એક્કા જેવી લાગતી જિંદગી મોત દેખાતાં જ બે-ત્રણ-પાંચ જેવી થઈ જાય છે.